મિત્રો,આજે આપણે જાણીશું ગરમ પાણી એટલે કે, નવશેકા-હૂંફાળા પાણીથી સ્નાન કરવાનાં લાભો વિશે...
(1) થાક દૂર થાય છે.
(2) શરીર ફ્રેશ થઈ જાય છે.
(3) આળસ દૂર થાય છે.
(4) શરીર તાજગી અનુભવે છે.
(5) રક્તનું પરિભ્રમણ નિયમિત થાય છે.
(6) શરીરની ત્વચાના રોમ છીદ્રો ખુલી જાય છે અને શરીર તાજું અને યુવાન દેખાય છે.
(7) વાળને સ્ટીમ મળે છે.
(8) માનસિક તણાવ દૂર થાય છે.
(9) વિચારો પોઝિટિવ બને છે.
(10) કેસુડાના ફૂલ,કડવા લીમડાનાં પાન,નીલગિરીનાં પાન, અરડૂસીનાં પાન,તુલસીનાં પાન સરગવાના પાન જેવી હર્બલ ઔષધીઓ પાણીમાં નાંખી તેને બરાબર ઉકાળીને શરીર સહન કરી શકે તેટલું નવશેકું રાખી તેનાં વડે સ્નાન કરવામાં આવેતો તે ત્વચાની એલર્જી,તાવ પછીની વીકનેસ,શરદી-ખાંસીમાં રાહત આપે છે.અને શરીરને તાજગી બક્ષે છે.
(11) વધુ પડતું ગરમ પાણી શરીર માટે નુકસાન કારક હોવાથી સ્નાન કરતી વખતે હુંફાળું નવશેકું પાણી રાખવું.
Comments
Post a Comment